જય શ્રી કૃષ્ણ....
શ્રી ઉ. ગુ. ૪૨ લે. પા. સમાજ, કચ્છ.... 👇
દરેક સભ્યો ને ધનતેરસ તથા દિવાળી ની શુભેચ્છા પાઠવે છે
આગામી વર્ષે આનંદ અને ઉલ્લાસ ભર્યું રહે તથા સમગ્ર પરિવારને સુખ શાંતિ, સમૃદ્ધિ મળે, તંદુરસ્ત જીવન વિતાવે અને દરેક સભ્યો ની પ્રગતિ થાય એવી પ્રાર્થના 🙏
આપણા ઘણા કુટુંબો જે નસીબદાર હતા તેમને વતન માં જવાની તક મળી છે. તો ભરપૂર આનંદ માણજો.. જૂની કડવાશો ભૂલી નવા જીવન ની શરૂઆત કરજો
અને કેટલાક અમારા જેવા કમનસીબ સભ્યોને રજા નથી મળી તો નિરાશ ના થતા....
તેમના માટે મંડળ દ્વારાનવા વર્ષે નું મીની મિલન સમારોહ નું આયોજનબેસતા વર્ષ ના દિવસે સોમવારે સવારે ૯ વાગ્યા થી ૧૦:૩૦ વાગ્યા સુધી ખોડલધામ, સીણાય (આદિપુર) મુકામે કરેલ છે.
બધા સભ્યો એક જ જગ્યાએ મળે અને નવા વર્ષની શુભેચ્છા પાઠવે તે હેતુથી આયોજન કરેલ છે તો દરેકે સમયસર હાજર રહેવું.
નોંધ... નાસ્તા પાણી ની વ્યવસ્થા રાખેલ છે
(કોઈએ નાસ્તાના દાતા થવું હોય તો મંડળ આવકારે છે)...
સમગ્ર વર્ષ દરમિયાનની ભૂલચૂક માફ 🙏
જય ખોડલ 🙏🙏🙏
શ્રી ઉ. ગુ. ૪૨ લે. પા. સમાજ, કચ્છ.... 👇
દરેક સભ્યો ને ધનતેરસ તથા દિવાળી ની શુભેચ્છા પાઠવે છે
આગામી વર્ષે આનંદ અને ઉલ્લાસ ભર્યું રહે તથા સમગ્ર પરિવારને સુખ શાંતિ, સમૃદ્ધિ મળે, તંદુરસ્ત જીવન વિતાવે અને દરેક સભ્યો ની પ્રગતિ થાય એવી પ્રાર્થના 🙏
આપણા ઘણા કુટુંબો જે નસીબદાર હતા તેમને વતન માં જવાની તક મળી છે. તો ભરપૂર આનંદ માણજો.. જૂની કડવાશો ભૂલી નવા જીવન ની શરૂઆત કરજો
અને કેટલાક અમારા જેવા કમનસીબ સભ્યોને રજા નથી મળી તો નિરાશ ના થતા....
તેમના માટે મંડળ દ્વારાનવા વર્ષે નું મીની મિલન સમારોહ નું આયોજનબેસતા વર્ષ ના દિવસે સોમવારે સવારે ૯ વાગ્યા થી ૧૦:૩૦ વાગ્યા સુધી ખોડલધામ, સીણાય (આદિપુર) મુકામે કરેલ છે.
બધા સભ્યો એક જ જગ્યાએ મળે અને નવા વર્ષની શુભેચ્છા પાઠવે તે હેતુથી આયોજન કરેલ છે તો દરેકે સમયસર હાજર રહેવું.
નોંધ... નાસ્તા પાણી ની વ્યવસ્થા રાખેલ છે
(કોઈએ નાસ્તાના દાતા થવું હોય તો મંડળ આવકારે છે)...
સમગ્ર વર્ષ દરમિયાનની ભૂલચૂક માફ 🙏
જય ખોડલ 🙏🙏🙏